એક માણસ સીધી રેખા પર ચાલી રહ્યો છે. આ રેખાના યામ અક્ષો પરના અંતઃખંડોના વ્યસ્તોનો સમાંતર મધ્યક $\frac{1}{4}$ છે. ત્રણ પથ્થરો $A, B$ અને $C$ અનુક્રમે $(1,1), (2,2)$ અને $(4,4)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. તો આમાંથી કયો/કયા પથ્થર માણસના માર્ગ પર છે?

  • A
    માત્ર $A$
  • B
    માત્ર $C$
  • C
    ત્રણેય
  • D
    માત્ર $B$

Explore More

Similar Questions

ધારો કે $\alpha \in R$. જો રેખા $(\alpha+1) x+\alpha y+\alpha=1$ એ તમામ $\alpha$ માટે એક નિશ્ચિત બિંદુ $(h, k)$ માંથી પસાર થાય,તો $h^2+k^2=$

ફેરનહીટ તાપમાન $F$ અને નિરપેક્ષ તાપમાન $K$ એક સુરેખ સમીકરણનું પાલન કરે છે. આપેલ છે કે જ્યારે $F=32$ હોય ત્યારે $K=273$ અને જ્યારે $F=212$ હોય ત્યારે $K=373$ છે. $K$ ને $F$ ના સ્વરૂપમાં દર્શાવો અને જ્યારે $K=0$ હોય ત્યારે $F$ ની કિંમત શોધો.

$4x + 7y - 3 = 0$ અને $2x - 3y + 1 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Difficult
View Solution

આપેલ સીધી રેખાનું સમીકરણ $\frac{x-x_1}{\cos \theta}=\frac{y-y_1}{\sin \theta}=\gamma$ છે. જો આપેલ રેખાને લંબ અને $(\alpha, \beta)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ $\frac{x}{a}+\frac{y}{b}=1$ હોય,તો $\frac{b}{a}$ ની કિંમત શોધો.

જો $u = a_1x + b_1y + c_1 = 0$,$v = a_2x + b_2y + c_2 = 0$ અને $\frac{a_1}{a_2} = \frac{b_1}{b_2} = \frac{c_1}{c_2}$ હોય,તો વક્ર $u + kv = 0$ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo