એક લેન્સ હવામાં અભિસારી લેન્સ તરીકે અને પાણીમાં અપસારી લેન્સ તરીકે વર્તે છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    એકમ જેટલો
  • B
    $1.33$ જેટલો
  • C
    એકમ અને $1.33$ ની વચ્ચે
  • D
    $1.33$ કરતા વધારે

Explore More

Similar Questions

એક અભિસારી લેન્સની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર $1 : 2$ છે. તેની કેન્દ્રલંબાઈ $6 \,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તો તેની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે ......... છે.

અભિસારી લેન્સ (converging lens) દ્વારા રચાતા વાસ્તવિક પદાર્થ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર $56 \,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $f$ ............ છે.

બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન થતા તેના $3$ ગણા મોટા આભાસી પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર $20 \,cm$ છે. વપરાયેલ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

એક લેન્સનો પાવર $-4.0 \text{ ડાયોપ્ટર}$ છે. આનો અર્થ . . . . . . થાય છે.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo