આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચના સળિયાના છેડાઓ છે. કાચનો વક્રીભવનાંક $\mu$ છે. વસ્તુ $O$ એ મોટી વક્રતા ત્રિજ્યા ધરાવતી સપાટીથી $2R$ અંતરે છે. છેડાઓના શિરોબિંદુઓ વચ્ચેનું અંતર $3R$ છે. $\mu$ નો જે વિસ્તાર માટે પ્રતિબિંબ વાસ્તવિક મળે તે છે

  • A
    $2 < \mu < 2.25$
  • B
    $2.25 < \mu < 2.5$
  • C
    $\mu > 1$ ના કોઈપણ મૂલ્ય માટે
  • D
    $\mu < 2.25$ ના કોઈપણ મૂલ્ય માટે

Explore More

Similar Questions

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક,$\mu=1.5$ અને વક્રતા ત્રિજ્યા $=50\ cm$). પ્રતિબિંબ કાચની સપાટીથી અંદરની તરફ $200\ cm$ ના અંતરે રચાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર . . . . . . $m$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી બે માધ્યમોને અલગ કરે છે,જેના વક્રીભવનાંક $\mu_1$ અને $\mu_2$ છે,જે આકૃતિ $A$ અને $B$ માં દર્શાવેલ છે. આકૃતિ $A$ માં દર્શાવ્યા મુજબ $x$ અંતરે મૂકવામાં આવેલ વસ્તુ $O$ દ્વારા રચાતા આભાસી પ્રતિબિંબ માટે સાચું વિધાન પસંદ કરો.

બે પારદર્શક ગોલીય વક્ર સપાટીઓ દ્વારા થતું વક્રીભવન સમજાવો.

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી ($n = 1.5$ અને વક્રતા ત્રિજ્યા $R = 20 \ cm$) પર પડે છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \ cm$ છે. પ્રતિબિંબનું અંતર શોધો. ($cm$ માં)

$R$ ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી બે માધ્યમોને અલગ કરે છે જેના વક્રીભવનાંક $\mu_1$ અને $\mu_2$ છે,જે આકૃતિ $A$ અને $B$ માં દર્શાવેલ છે. આકૃતિ $A$ માં દર્શાવ્યા મુજબ $x$ અંતરે મૂકવામાં આવેલા પદાર્થ $O$ દ્વારા રચાતા વાસ્તવિક પ્રતિબિંબને લગતું સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo