આદર્શ વાયુનો એક નમૂનો $P$ દબાણ અને $T$ નિરપેક્ષ તાપમાને $V$ કદ રોકે છે. વાયુના દરેક અણુનું દળ $m$ છે. નીચેનામાંથી કયું વાયુની ઘનતા દર્શાવે છે?

  • A
    $\frac{P}{kTV}$
  • B
    $mKT$
  • C
    $\frac{P}{kT}$
  • D
    $\frac{Pm}{kT}$

Explore More

Similar Questions

જાર $A$ માં રહેલા વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા જાર $B$ માં રહેલા વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $T/4$ છે. તો જાર $A$ અને જાર $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

એક બંધ પોલા અવાહક નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે અને તેમાં મધ્યબિંદુએ અવગણ્ય વજન અને અવગણ્ય જાડાઈ ધરાવતો અવાહક પિસ્ટન છે. પિસ્ટનની એક બાજુના વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો પિસ્ટન $5 \,cm$ જેટલું ખસે, તો પોલા નળાકારની કુલ લંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

એક બંધ પાત્રમાં $8\,g$ ઓક્સિજન અને $7\,g$ નાઈટ્રોજન છે. આપેલ તાપમાને કુલ દબાણ $10\,atm$ છે. જો હવે યોગ્ય શોષક ઉમેરીને ઓક્સિજનને દૂર કરવામાં આવે,તો બાકી રહેલા વાયુનું દબાણ $atm$ માં કેટલું હશે?

જ્યારે અચળ તાપમાને આદર્શ વાયુ પર થોડું વધારાનું દબાણ $\Delta P$ લગાડવામાં આવે ત્યારે તેના કદમાં થતો ફેરફાર,અચળ દબાણે તાપમાનમાં $\Delta T$ જેટલો ઘટાડો કરવામાં આવે ત્યારે થતા ફેરફાર જેટલો જ છે. વાયુનું પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $300 \ K$ અને $2 \ atm$ હતા. જો $|\Delta T| = C|\Delta P|$ હોય,તો $(K/atm)$ માં $C$ નું મૂલ્ય કેટલું થાય?

તાપમાન અચળ રહેતા,વાયુનું દબાણ $20 \%$ જેટલું ઘટાડવામાં આવે છે. કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo