વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોને સંયુકત રીતે શું કહે છે?
કારકોની આવૃતિ
મોટી વિકૃતિ
સેલ્ટેશન
જનીન સેતુ
સ્થળાંતરણ દ્વારા પસંદગીની તકો વધે છે અથવા ધૂંધળી થાય છે. સમજાવો.
હાર્ડી-વેઈનબર્ગના સિદ્વાંત માટેનું સાચું સૂત્ર છે.
કોઈ એક વસતિમાં જે ઘટકને લીધે સ્થાપક અસર (ફાઉન્ડર ઈફેક્ટ) થાય છે, તે -
આંતરસંવર્ધન દ્વારા અન્ય વસતીમાંથી જનીનનું વસતીમાં સ્થાનાંતરણને..... કહેવામાં આવે છે.
જો વસ્તીના $200$ સભ્યોમાંથી $98$ સભ્યો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર (Phenotype) અભિવ્યકત કરતા હોય તો તે વસ્તીમાં વિષમયુગ્મીઓ કેટલા ટકા હશે?