બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

$(a)$ ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રલંબાઈની વ્યાખ્યા આપો અને તેને આકૃતિમાં દર્શાવો.
$(b)$ ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ લખો.

$(a)$ એક અંતર્ગોળ અરીસો તેની સામે $10\, cm$ અંતરે મૂકેલી વસ્તુનું ત્રણ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. અરીસાની કેન્દ્રલંબાઈ શોધો.
$(b)$ જ્યારે વસ્તુને બહિર્ગોળ અરીસાના ધ્રુવથી $6\, cm$ દૂર મૂકવામાં આવે ત્યારે કિરણ આકૃતિની મદદથી પ્રતિબિંબનું નિર્માણ દર્શાવો.

આકૃતિમાં બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા માટે નીચેની બાબતો દર્શાવો:
$(i)$ મુખ્ય અક્ષ
$(ii)$ ધ્રુવ
$(iii)$ મુખ્ય કેન્દ્ર
$(iv)$ વક્રતા કેન્દ્ર
$(v)$ વક્રતા ત્રિજ્યા

સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે?

સમતલ અરીસાથી $2 \, m$ અંતરે રાખેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર $.....$ છે. ($, m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo