એક બહિર્ગોળ લેન્સ બિંદુવત વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સથી $50 \, cm$ અંતરે રચે છે. એક અંતર્ગોળ લેન્સને બહિર્ગોળ લેન્સની પાછળ પ્રતિબિંબની બાજુએ $10 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની બાજુએ અને અંતર્ગોળ લેન્સની સામે એક સમતલ અરીસો મૂકતા,એવું જોવા મળે છે કે અંતિમ પ્રતિબિંબ હવે વસ્તુ સાથે જ સંપાત થાય છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ .............. $cm$ છે.

  • A
    $50$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $25$

Explore More

Similar Questions

જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે,ત્યારે તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ...... છે.

એક સમતલ-બહિર્ગોળ લેન્સ,જ્યારે તેની સમતલ બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,ત્યારે તે $30 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. જોકે,જ્યારે તેની બહિર્ગોળ બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,ત્યારે તે $10 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો તેના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

$10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બાય-કોન્વેક્સ લેન્સને મુખ્ય અક્ષને લંબ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. કાપ્યા પછી દરેક લેન્સનો પાવર $...........\,D$ છે.

લેન્સની વક્રતાત્રિજયા $20\,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ .......... $cm$ થાય.

Difficult
View Solution

$f_1$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો,$f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $d$ અંતરે મૂકવામાં આવ્યો છે. અનંત અંતરેથી આવતો પ્રકાશનો કિરણપુંજ આ બહિર્ગોળ લેન્સ-અંતર્ગોળ અરીસાના સંયોજન પર આપાત થઈને પાછો અનંત અંતરે જાય છે. તો અંતર $d$ કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo