કાચના સ્લેબ $(\mu = 1.5)$ માં રહેલો એક પરપોટો જ્યારે એક બાજુથી જોવામાં આવે ત્યારે $5 \ cm$ પર અને બીજી બાજુથી જોવામાં આવે ત્યારે $2 \ cm$ પર દેખાય છે,તો સ્લેબની જાડાઈ .... $cm$ છે.

  • A
    $3.75$
  • B
    $3$
  • C
    $10.5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

લાલ અને લીલા કિરણોનો બનેલો પ્રકાશનો એક પુંજ લંબચોરસ કાચના સ્લેબની સપાટી પર એક બિંદુએ ત્રાંસો આપાત થાય છે. સામેની સમાંતર સપાટી પર બહાર નીકળતી વખતે, લાલ અને લીલા કિરણો ક્યાંથી બહાર આવશે?

એક બીકરમાં $h_{1}$ ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર $h_{2}$ ઊંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. (પાણી $+$ કેરોસીન) ની કુલ ઊંચાઈ $(h_{1} + h_{2})$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_{1}$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_{2}$ છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે બીકરના તળિયાના સ્થાનમાં થતું આભાસી સ્થાનાંતર કેટલું હશે?

એક એકવર્ણી પ્રકાશનું કિરણ કાચના સ્લેબ અને પાણીના સ્તંભમાંથી પસાર થાય છે. $4 \ cm$ જાડાઈના કાચના સ્લેબમાં તરંગોની સંખ્યા $5 \ cm$ ઊંચાઈના પાણીના સ્તંભમાં રહેલા તરંગોની સંખ્યા જેટલી જ છે. જો કાચનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય,તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે?

બિંદુ સ્ત્રોત $S$ માંથી આવતો પ્રકાશનો અપસારી કિરણપુંજ જેનો અપસરણ કોણ $\alpha$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સ્લેબ પર સપ્રમાણ રીતે પડે છે. બે અંતિમ કિરણોના આપાતકોણ સમાન છે. જો કાચના સ્લેબની જાડાઈ $t$ અને વક્રીભવનાંક $n$ હોય,તો નિર્ગમન કિરણપુંજનો અપસરણ કોણ કેટલો હશે?

$15 \, cm$ જાડાઈ ધરાવતા પારદર્શક સ્લેબની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાતકોણ $60^{\circ}$ છે. જો સમાંતર સપાટીમાંથી બહાર આવતા કિરણનું પાર્શ્વ સ્થાનાંતર $5\sqrt{3} \, cm$ હોય,તો સ્લેબના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo