$39 \ g$ બેન્ઝીનમાં $0.5 \ g$ અબાષ્પશીલ બિન-આયનીય દ્રાવ્ય ઓગાળતા,તેનું બાષ્પદબાણ $650 \ mm \ Hg$ થી ઘટીને $640 \ mm \ Hg$ થાય છે. દ્રાવ્ય ઉમેરવાથી બેન્ઝીનના ઠારબિંદુમાં થતો ઘટાડો ($K$ માં) કેટલો હશે?
(આપેલ માહિતી: બેન્ઝીનનું મોલર દળ અને મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $5.12 \ K \ kg \ mol^{-1}$ છે.)

  • A
    $1.01$
  • B
    $1.02$
  • C
    $1.03$
  • D
    $1.04$

Explore More

Similar Questions

જલીય યુરિયા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.104 \ K$ છે. તેનું $\Delta T_{f}$ ( $K$ માં) મૂલ્ય શું છે? (પાણી માટે આપેલ છે: $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$,$K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

કોલમ-$I$ (વિવિધ દ્રાવણો)કોલમ-$II$ (તેમના ઠારબિંદુ)
$a$. $0.1 \ M \ BaCl_2$ દ્રાવણ$p$. $271 \ K$
$b$. $0.1 \ M \ NaCl$ દ્રાવણ$q$. $270 \ K$
$c$. $0.1 \ M \ K_3[Fe(CN)_6]$ દ્રાવણ$s$. $269 \ K$
$d$. $0.1 \ M \ Al_2(SO_4)_3$ દ્રાવણ$r$. $268 \ K$
આપેલ છે: $0.1 \ M$ સુક્રોઝ દ્રાવણનું ઠારબિંદુ $= 272 \ K$ અને પાણીનું ઠારબિંદુ $= 273 \ K$. મોલારિટી $=$ મોલાલિટી ધારો. નીચેનામાંથી કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?

દ્રાવ્ય $AB$ ના જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $(b.p.)$ $101.08^\circ C$ છે ($AB$ દ્રાવણના ઉત્કલનબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે) અને તે $-1.80^\circ C$ પર થીજી જાય છે. જો $K_b / K_f = 0.3$ હોય,તો દ્રાવ્ય $AB$:

ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના દરેકના $2 \ \text{mol}$ ને $500 \ \text{g}$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે ($\text{K}$ માં)? (આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $= 0.52 \ \text{K kg mol}^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo