$n(A)$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $A$ માં પ્રસરતું પ્રકાશનું કિરણ $n(B)$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $B$ માં દાખલ થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતા મોટો છે; $v(A)$ અને $v(B)$ એ માધ્યમ $A$ અને $B$ માં પ્રકાશની ઝડપ દર્શાવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $v(A) > v(B)$ અને $n(A) > n(B)$
  • B
    $v(A) > v(B)$ અને $n(A) < n(B)$
  • C
    $v(A) < v(B)$ અને $n(A) > n(B)$
  • D
    $v(A) < v(B)$ અને $n(A) < n(B)$

Explore More

Similar Questions

પ્રકાશનું વક્રીભવન એટલે શું?

પ્રકાશનું એક કિરણ $1.62$ ના વક્રીભવનાંક (હવાની સાપેક્ષમાં) ધરાવતા પારદર્શક કાચના સ્લેબ પર પડે છે. આપાતકોણનું મૂલ્ય કેટલું હશે કે જેથી પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય?

જો ${ }_{i} \mu_{j}$ એ માધ્યમ $i$ થી માધ્યમ $j$ માં કિરણ જાય ત્યારે વક્રીભવનાંક દર્શાવતું હોય,તો ગુણાકાર ${ }_2 \mu_1 \times { }_3 \mu_2 \times { }_4 \mu_3$ કોના બરાબર થાય?

એક નાનો સિક્કો $R=1 \,m$ ત્રિજ્યા અને $d=4 \,m$ ઊંચાઈ ધરાવતા ખાલી નળાકાર સ્ટીલના પાત્રના તળિયે કેન્દ્રમાં રાખેલ છે. $t=0$ સમયે,પાત્રમાં $Q=0.1 \,m^3/s$ ના દરથી સિક્કાને ખલેલ પહોંચાડ્યા વિના પાણી ભરવાનું શરૂ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સિક્કાથી $H=5.75 \,m$ ઊંચાઈએ અને $L=1.5 \,m$ ત્રિજ્યાવર્તી અંતરે રહેલા અવલોકનકાર $O$ દ્વારા સિક્કો પ્રથમ વખત દેખાય તે માટેનો આશરે સમય $t$ (સેકન્ડમાં) શોધો. (પાણીનો વક્રીભવનાંક $n=1.33$ અથવા $4/3$ લો)

હવામાં પાણી અને કાચના વક્રીભવનાંક અનુક્રમે $1.2$ અને $1.5$ છે. પાણીની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo