પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

  • A
    $38$
  • B
    $51$
  • C
    $48$
  • D
    $43$

Explore More

Similar Questions

એક પ્રકાશિત વસ્તુ અને પડદાને $90 \, cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. વસ્તુના કદ કરતા બમણું પ્રતિબિંબ પડદા પર મેળવવા માટે જરૂરી લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?.......$cm$

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં,વસ્તુના સ્થાન $(u)$ અને પ્રતિબિંબના સ્થાન $(v)$ માટે માપપટ્ટીના લઘુત્તમ માપક્રમ અનુક્રમે $\Delta u$ અને $\Delta v$ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં થતી ત્રુટિ કેટલી હશે?

$0.15 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. જ્યારે તેને પ્રવાહીમાં મૂકવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ $0.225 \,m$ જેટલી વધે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo