$R$ ત્રિજયા ધરાવતી રીંગ પરના $A$ અને $B$ બિંદુ વચ્ચે બેટરી લગાવેલ છે. $AB$ એ કેન્દ્ર આગળ $ \theta $ ખૂણો બનાવે છે.તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર...
$ 2\,(180^\circ - \theta ) $ ના સપ્રમાણમાં હોય
$r$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય
$ \theta = 180^\circ $ માટે શૂન્ય
$ \theta $ ના કોઇપણ મૂલ્ય માટે શૂન્ય
કોઇલની ત્રિજ્યા બમણી કરતા કેન્દ્રથી ખૂબ જ મોટા અંતરે ચુંબકીયક્ષેત્ર .....
ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ $32\,T$ છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ $..........\,T$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $xy$ સમતલમાં બે લાંબા અને અવાહક તારને $90^o$ ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ $I$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. $P$ બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
નીચે બે વિધાનો આપ્યા છે :
વિધાન ($I$) : જ્યારે પ્રવાહ સમય સાથે બદલાતો હોય ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે જ પ્રમાણિત થાય જયારે વિદ્યુતયુંબકીય ક્ષેત્ર દ્વારા લઈ જવાતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે.
વિધાન ($II$) : એમ્પિયરનો પરિપથીય નિયમ બાયો-સાવર્ટના નિયમ ઉપર આધાર રાખતો નથી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.