$50\, \Omega$ ના ગેલ્વેનોમીટરમાંથી $0.01\, A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જ્યારે તેને $10\, A$ ના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે,ત્યારે શંટ અવરોધ ........... $\Omega$ હશે.

  • A
    $0.01$
  • B
    $0.05$
  • C
    $2000$
  • D
    $5000$

Explore More

Similar Questions

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતામાં $25 \%$ નો વધારો કરવામાં આવે છે. આ વધારો માત્ર કોઈલના આંટાની સંખ્યા અને તારના આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને મેળવવામાં આવે છે,જ્યારે ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ અચળ રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદનશીલતામાં થતો ટકાવારી ફેરફાર $...........\%$ હશે.

એક ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રયોગશાળામાં વિદ્યુત પ્રયોગોમાં નલ પોઈન્ટ શોધવા માટે થાય છે. જો $6 \ mA$ નો પ્રવાહ પસાર કરવાથી તે $2^{\circ}$ નું વિચલન ઉત્પન્ન કરે છે, તો તેની ફિગર ઓફ મેરિટ (દરેક વિભાગ $1^{\circ}$ છે) કેટલી હશે?

$G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $S$ અવરોધ વડે શંટ કરવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહ અપરિવર્તિત રાખવા માટે,ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો હશે?

જો કુલ પ્રવાહના માત્ર $5 \%$ પ્રવાહને $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી પસાર કરવાનો હોય,તો શંટનો અવરોધ કેટલો હશે?

મુવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં રહેલી કોઇલ તેમાંથી પસાર થતા પ્રવાહના પ્રમાણમાં ટોર્ક અનુભવે છે. જો તેમાંથી સ્થાયી પ્રવાહ $i$ પસાર કરવામાં આવે,તો કોઇલનું કોણાવર્તન $90^o$ જોવા મળે છે. હવે સ્થાયી પ્રવાહ બંધ કરવામાં આવે છે અને અચાનક $Q$ જેટલો વિદ્યુતભાર કોઇલમાંથી પસાર કરવામાં આવે છે. જો કોઇલના $N$ આંટા હોય અને દરેકનું ક્ષેત્રફળ $A$ હોય તથા જે અક્ષ પર તે ફરે છે તેની સાપેક્ષ જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો $Q$ પસાર કરવાથી તે મહત્તમ કેટલા ખૂણે કોણાવર્તન પામશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo