બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા એ ........ માં જનીનોની હાજરીનું પરિણામ છે.

  • A
    કણાભસૂત્ર અને હરિતકણ
  • B
    અંતઃકોષરસજાળ અને કણાભસૂત્ર
  • C
    રિબોઝોમ્સ અને હરિતકણ
  • D
    લાયસોઝોમ્સ અને રિબોઝોમ્સ

Explore More

Similar Questions

એક સંકરણના પિતૃઓમાંથી એકના કણાભસૂત્રમાં વિકૃતિ (mutation) છે. તે સંકરણમાં,તે પિતૃને નર તરીકે લેવામાં આવે છે. $F_2$ સંતતિઓના અલગીકરણ દરમિયાન,તે વિકૃતિ શેમાં જોવા મળે છે?

જ્યારે મકાઈના આલ્બિનો માદા છોડનું સામાન્ય લીલા નર છોડ સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે સંતતિના તમામ છોડ આલ્બિનો હોય છે કારણ કે:

$9:7$ નો ગુણોત્તર કોના પરિણામે મળે છે?

જ્યારે જનીનોની એક જોડ બીજી જોડની અસરને દબાવી દે છે,ત્યારે આ ઘટનાને શું કહેવામાં આવે છે?

$Kappa$ કણો શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo