કપ્પા અણુ શું દર્શાવે છે?
કોષરસીય આનુવંશિકતા
કોષકેન્દ્રીય આનુવંશિકતા
કોષકેન્દ્રી - કોષરસીય આનુવંશિકતા
વિકૃતિ
લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?
સાચી પ્રજનન-દિશાનાં લાક્ષણિક લક્ષણો કયાં હોય છે ?
કોષરસીય જનીનની આનુવંશિકતાને કયા નામથી ઓળખી શકાય?
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે .... છે.
ઢોરની જાતીમાં સંકરણ બાદ સંતતિ કાબરચિતરી રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?