અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
એધા
જલવાહક મૃદુતક
જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ
જલવાહક તંતુઓ
સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.
બહુરંભી સ્થિતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?