અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • A

    એધા

  • B

    જલવાહક મૃદુતક

  • C

    જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ

  • D

    જલવાહક તંતુઓ

Similar Questions

સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.

  • [AIPMT 2012]

વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -

  • [NEET 2013]

......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.

બહુરંભી સ્થિતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?