$A-$ ટર્ગોર પ્રેશર (આશુનદાબ) ના ધન મૂલ્યને ${\Psi _P}$ કહેવામાં આવે છે.
$R-$ દ્રાવ્યના અણુઓ જેટલા વધારે,તેટલું ${\Psi _S}$ ઓછું (વધુ ઋણ) હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે.
  • B
    $A$ અને $R$ બંને ખોટા છે.
  • C
    $A$ સાચું છે,$R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,$R$ સાચું છે.

Explore More

Similar Questions

કોષોની વચ્ચે પાણીનું હલનચલન નીચેનામાંથી કોના દ્વારા નક્કી થાય છે?

ખાંડના સ્ફટિકો બરફ જેવા ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતા નથી. સમજાવો.

જલક્ષમતા (Water potential) વિશે ટૂંકમાં સમજાવો. તેને અસર કરતા પરિબળો કયા છે?

નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે?
$I -$ પાણીના અણુઓમાં ગતિ ઊર્જા જોવા મળે છે.
$II -$ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓ અનિયમિત ગતિ કરતાં મળી આવે છે.
$III -$ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓની ગતિ ધીમી અને અચળ પ્રકારની હોય છે.
$IV -$ કોઈ તંત્રમાં પાણીની માત્રા વધારે હોય તો તેની જલક્ષમતા વધુ હોય છે.
$V -$ શુદ્ધ પાણીની જલક્ષમતા સૌથી ઓછી હોય છે.
$VI -$ પાણી હંમેશા વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ વહન પામે છે.

જલક્ષમતા (Water potential) એ . . . . . . સમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo