નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે?
$I -$ પાણીના અણુઓમાં ગતિ ઊર્જા જોવા મળે છે.
$II -$ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓ અનિયમિત ગતિ કરતાં મળી આવે છે.
$III -$ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓની ગતિ ધીમી અને અચળ પ્રકારની હોય છે.
$IV -$ કોઈ તંત્રમાં પાણીની માત્રા વધારે હોય તો તેની જલક્ષમતા વધુ હોય છે.
$V -$ શુદ્ધ પાણીની જલક્ષમતા સૌથી ઓછી હોય છે.
$VI -$ પાણી હંમેશા વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ વહન પામે છે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

જલક્ષમતા (Water potential) શેના દ્વારા પ્રભાવિત થાય છે?

જલક્ષમતાના ઘટકોના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જ્યારે $-9 \ bars$ નું જલક્ષમતા ધરાવતું દ્રાવણ $A$ અને $-4 \ bars$ નું જલક્ષમતા ધરાવતું બીજું દ્રાવણ $B$ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા અલગ કરવામાં આવે,ત્યારે પાણીના વહનની દિશા કઈ હશે?

જ્યારે પર્ણના કોષોની જળક્ષમતા $(\Psi_w)$ ઘટે છે, ત્યારે પર્ણની શિરાઓમાંથી પાણી નીચેનામાંથી શેમાં વહન પામે છે?

જલક્ષમતા (Water potential) એ . . . . . . સમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo