રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?

  • A

    દંડકોષો

  • B

    શંકુકોષો

  • C

    દ્રષ્ટિચેતા

  • D

    દ્વિઘુવીય ચેતાકોષો

Similar Questions

સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.

હિમોફિલીયા..... છે.

માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.

  • [NEET 2023]

પડિગ્રી એનાલિસિસમાં અસ્પષ્ટ લિંગ માટેનો સાંકેત

આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?