રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?

  • A

    દંડકોષો

  • B

    શંકુકોષો

  • C

    દ્રષ્ટિચેતા

  • D

    દ્વિઘુવીય ચેતાકોષો

Similar Questions

રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.

જોડાને ચાર પુત્રોની શક્યતા ..... છે.

એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?

  • [AIPMT 1998]

નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?

$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.

$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.

$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.

$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.

હિમોગ્લોબીનની $\beta$ શૃંખલાના નિર્માણમાં વેલાઈન એમિનો એસિડ એ ગ્લટામીક એસિડની જગ્યા લેતા રકતકણનો આકાર દાતરડા જેવો બને છે, જે .... પ્રેરે છે.