$100\,^{\circ}C$ તાપમાન અને $10^5\,Pa$ દબાણે $1\,g$ પાણીનું વરાળમાં રૂપાંતર થતા તેનું કદ $1841\,cm^3$ થાય છે. જો પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2250\,J/g$ હોય,તો આ પ્રક્રિયામાં પાણીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ છે.

  • A
    $0$
  • B
    $2250$
  • C
    $2066$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

કાર્ય દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા અંગે બેન્જામિન થોમસનના પ્રયોગનું વર્ણન કરો.

એક તંત્રને $300$ કેલરી ઉષ્મા આપવામાં આવે છે અને તે $600$ જૂલ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે? $(J = 4.18 \text{ Joules/cal})$ (જૂલમાં)

અચળ દબાણ $p$ પર એક મોલ વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય છે. જો $\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$Assertion:$ સિસ્ટમને આપવામાં આવતી ઉષ્મા હંમેશા તેની આંતરિક ઊર્જામાં થતા વધારા જેટલી જ હોય છે.
$Reason:$ જ્યારે કોઈ સિસ્ટમ એક તાપીય સંતુલનમાંથી બીજા તાપીય સંતુલનમાં બદલાય છે,ત્યારે તેના દ્વારા કેટલીક ઉષ્મા શોષાય છે.

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે સિસ્ટમને આપેલી ઉષ્મા અને સિસ્ટમ પર કરેલા કાર્યને દર્શાવે છે,તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ $dQ = dU - dW$ થાય.
કારણ $R$ : ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo