નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે સિસ્ટમને આપેલી ઉષ્મા અને સિસ્ટમ પર કરેલા કાર્યને દર્શાવે છે,તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ $dQ = dU - dW$ થાય.
કારણ $R$ : ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ સાચું છે પણ $R$ સાચું નથી.
  • B
    $A$ સાચું નથી પણ $R$ સાચું છે.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • D
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

જો કોઈ તંત્રના કદમાં સંકોચન થાય,તો તંત્ર દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

એક સિસ્ટમ કે જેણે $2 \; kcal$ ઉષ્માનું શોષણ કર્યું છે અને $500 \; J$ કાર્ય કર્યું છે,તેમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ...... $J$ છે.

$50\,N/m^2$ ના અચળ દબાણે વાયુનું કદ $10\,m^3$ થી ઘટીને $4\,m^3$ થાય છે. જો વાયુને $100\,J$ ઉષ્મા આપવામાં આવે,તો આંતરિક ઊર્જામાં થતો વધારો ....... $J$ છે.

જ્યારે અચળ દબાણ $P$ પર વાયુના જથ્થાનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે):

$200\,g$ પાણીને $40\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણતા,તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે ...... $kJ$ છે. (આપેલ છે: પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4184\,J/kg\cdot K$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo