એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2.4 \, kg \cdot m^2$ છે. આ અક્ષને અનુલક્ષીને $750 \, J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે $5 \, rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય માટે આપવો પડશે? (સેકન્ડમાં)

  • A
    $6$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

કણના કોણીય વેગમાન અને તેના પર લાગતા ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો.

Difficult
View Solution

એક પીવોટેડ વ્હીલ પર $31.4 \, Nm$ નો અચળ ટોર્ક લગાડવામાં આવે છે. જો વ્હીલનો કોણીય પ્રવેગ $4\pi \, rad/s^2$ હોય,તો જડત્વની ચાકમાત્રા (moment of inertia) ....... $kg \cdot m^2$ હશે.

$0.2 \ m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું તેના કેન્દ્રની આસપાસ મુક્તપણે ફરે છે,જ્યારે તેની કિનારી પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \ N$ ના બળથી ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થતું ટોર્ક $2 \ rad/s^2$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની આઘૂર્ણ . . . . . . $kg \ m^2$ છે. (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m/s^2$)

$5 \times 10^{-3} \ kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $20 \ rev/s$ ની ઝડપે ભ્રમણ કરે છે. તેને $20 \ s$ માં સ્થિર કરવા માટે જરૂરી કોણીય પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

એક પૈડું આડી સ્થિતિમાં સ્થિર છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ ધરીને અનુલક્ષીને તેની જડત્વની આઘૂર્ણ $I$ છે. તેના પર $t$ સેકન્ડ માટે અચળ ટોર્ક $\tau$ લાગે છે. પરિભ્રમણીય ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo