hello
$\alpha$
$\beta$
$\lambda$
$\vec A$
$\rho$
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
બે વિધાનો ધ્યાનથી જુઓ.
$(\mathrm{S} 1):(\mathrm{p} \rightarrow \mathrm{q}) \vee(\sim \mathrm{q} \rightarrow \mathrm{p})$ એ સંપૂર્ણ સત્ય છે
$(S2): (\mathrm{p} \wedge \sim \mathrm{q}) \wedge(\sim \mathrm{p} \vee \mathrm{q})$ એ તર્કદોષી છે
તો .. . . . .
"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય
વિધાન " જો હું કોલેજ જઇસ તો હું એંજિનિયર બનીશ" નું નિષેધ વિધાન લખો
$p$ અને $q$ એ કોઈ પણ બે તાર્કિક વિધાનો અને $r:p \to \left( { \sim p \vee q} \right)$ છે જો $r$ નું સત્યાર્થતાનું મુલ્ય $F$ હોય તો વિધાન $p$ અને $q$ નું અનુક્રમે તાર્કિક સત્યાર્થતાનું મુલ્ય ............. થાય