ગ્લિસરીનનું કદ પ્રસરણાંક $5 \times 10^{-4}k^{-1}$ છે. ગ્લિસરીનનું તાપમાન $40° C$ વધારવામાં આવે,તો તેની ઘનતામાં આંશિક ફેરફાર _______ થશે.

  • A

    $0.01$

  • B

    $0.015$

  • C

    $0.02$

  • D

    $0.025$

Similar Questions

એક અચળ કદ થર્મોમીટર દબાણનું માપ $50 \,cm$ અને $90 \,cm$ (પારાનું) એ $0^{\circ} C$ અને $100^{\circ} C$ બતાવે છે જે ક્રમશ તો જ્યારે $P=60 \,cm$ (પારાનું) હોય ત્યારે તાપમાન ............ $^{\circ} C$

તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......

પદાર્થનું તાપમાન $1 ^o C$ જેટલું વધારવા જરૂરી ઉષ્માને તે પદાર્થ માટે ........ કહેવાય.

સ્પષ્ટતા કરો શા માટે :

$(a)$ વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.

$(b)$ ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.

$(c)$ આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.

$(d)$ પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે.

$(e) $ બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. 

$2 g$ વરાળને $25 °C$ તાપમાને રહેલ $40 gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3 °C$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ......  $cal/gm$