$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો આ બે કણની બરાબર વચ્ચે $+Q$ વિદ્યુતભાર ધરાવતો કણ મૂકવામાં આવે, તો તેના પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $8F$, $+Q$ વિદ્યુતભારની દિશામાં
  • C
    $8F$, $-Q$ વિદ્યુતભારની દિશામાં
  • D
    $4F$, $+Q$ વિદ્યુતભારની દિશામાં

Explore More

Similar Questions

$X$-અક્ષની ધન દિશાને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એક બિંદુવત વિદ્યુતભાર $q$ બિંદુ $P$ થી $S$ તરફ $PQRS$ માર્ગે ગતિ કરે છે. $P, Q, R,$ અને $S$ બિંદુઓના યામ અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ છે. આ પ્રક્રિયામાં વિદ્યુતક્ષેત્ર વડે થતું કાર્ય શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ધારો કે $\vec{E}$ એ વિદ્યુત ક્ષેત્ર છે અને $V$ એ કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન છે. જો $A$ અને $B$ પરના વિદ્યુતભારોને અનુક્રમે $D$ અને $C$ પરના વિદ્યુતભારો સાથે અદલાબદલી કરવામાં આવે,તો:

સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા $R$ ત્રિજ્યાના પાતળા ગોળીય કવચ માટે, કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $|\vec{E}(r)|$ અને વિદ્યુત સ્થિતિમાન $V(r)$ ના ફેરફારને નીચેનામાંથી કયો આલેખ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

Difficult
View Solution

કેન્દ્રમાં રહેલા $+Q$ વિદ્યુતભારની હાજરીમાં $r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $+q$ વિદ્યુતભારને એક પરિભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

ધારો કે $E_1(r)$,$E_2(r)$ અને $E_3(r)$ એ બિંદુવત વિદ્યુતભાર $Q$,અચળ રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવતા અનંત લંબાઈના તાર,અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ ધરાવતા અનંત સમતલથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્રો છે. જો આપેલ અંતર $r_0$ પર $E_1(r_0) = E_2(r_0) = E_3(r_0)$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo