જો સમાન દ્રવ્ય અને સમાન તાપમાન ધરાવતા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ હોય,તો તેમના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર શોધો.

  • A
    $1:2$
  • B
    $1:8$
  • C
    $1:4$
  • D
    $1:16$

Explore More

Similar Questions

સૌર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે ........

$727^{\circ} C$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થ (black body) માટે તેની ઉત્સર્જન શક્તિ $60\; W$ છે અને આસપાસનું તાપમાન $227^{\circ} C$ છે. જો કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલીને $1227^{\circ} C$ કરવામાં આવે,તો તેની ઉત્સર્જન શક્તિ ..... $W$ થશે.

સૂર્યને $T \ K$ તાપમાને $R$ ત્રિજ્યા ધરાવતો ગોળાકાર પદાર્થ માનતા,સૂર્યથી $r$ અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ વિકિરણ પાવર શોધો. જ્યાં $r_0$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $\sigma$ એ સ્ટેફનનો અચળાંક છે.

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda_o$ તરંગલંબાઈ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $\frac{3\lambda_o}{4}$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

$r_{1}$ અને $r_{2}$ ત્રિજ્યા ધરાવતા અને અનુક્રમે $T_{1}$ અને $T_{2}$ સપાટીના તાપમાન ધરાવતા બે ગોળાકાર કૃષ્ણ પદાર્થો સમાન પાવરનું ઉત્સર્જન કરે છે,તો $r_{1}: r_{2}$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo