$A \rightarrow B \rightarrow C$ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય $50 \, J$ અને ઉષ્મા $20 \, cal$ હોય,તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $J$ માં શોધો. ($, J$ માં)

  • A
    $34$
  • B
    $70$
  • C
    $84$
  • D
    $134$

Explore More

Similar Questions

આકૃતિમાં થર્મોડાયનેમિક રૂપાંતરણમાંથી પસાર થતી સિસ્ટમનો $P-V$ આલેખ દર્શાવેલ છે. $A \to B \to C$ સુધી જવામાં સિસ્ટમ દ્વારા થયેલ કાર્ય $30 \ J$ છે અને સિસ્ટમને $40 \ J$ ઉષ્મા આપવામાં આવે છે. $A$ અને $C$ વચ્ચે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $J$ છે.

થર્મોડાયનેમિક્સનો નીચેનામાંથી કયો નિયમ આંતરિક ઉર્જા (internal energy) શબ્દને વ્યાખ્યાયિત કરે છે?

આપેલ છે કે $1\,g$ પાણી પ્રવાહી અવસ્થામાં $1\,cm^3$ કદ ધરાવે છે અને વાયુ અવસ્થામાં વાતાવરણીય દબાણે $1671\,cm^3$ કદ ધરાવે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. જ્યારે $1\,g$ પાણી $373\,K$ તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર (જૂલમાં) ....... $J$ છે.

એક થરમૉડાઇનેમિક તંત્ર $2 \, kcal$ ઉષ્માનું શોષણ કરે છે અને $500 \, J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ છે.

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે સિસ્ટમને આપેલી ઉષ્મા અને સિસ્ટમ પર કરેલા કાર્યને દર્શાવે છે,તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ $dQ = dU - dW$ થાય.
કારણ $R$ : ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo