એક એક-પરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. આપેલી ઉષ્માનો કેટલા ટકા ભાગ અનુક્રમે આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતરિત થયો હશે?

  • A
    $60\%, 40\%$
  • B
    $40\%, 60\%$
  • C
    $75\%, 25\%$
  • D
    $25\%, 75\%$

Explore More

Similar Questions

દ્રઢ અણુઓ ધરાવતો એક દ્વિ-પરમાણ્વિક વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે ત્યારે $10 \ J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા ઉર્જા કેટલી હશે ..... $J$.

$n$ મોલ આદર્શ વાયુ,જેની અચળ કદ ઉષ્માધારિતા $C_v$ છે,તેનું સમદાબી વિસ્તરણ અમુક કદ સુધી થાય છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

અડધા મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને $1\, atm$ ના અચળ દબાણે $20\,^oC$ થી $90\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય આશરે ..... $J$ છે (વાયુ અચળાંક $R = 8.31\, J/mol\cdot K$).

આદર્શ વાયુનો એક નમૂનો $(\gamma = 1.4)$ અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

વાયુ માટે અવસ્થાનું સમીકરણ $PV = nRT + \alpha V$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $n$ એ મોલની સંખ્યા છે અને $\alpha$ એ ધન અચળાંક છે. સિલિન્ડરમાં રહેલા એક મોલ વાયુનું પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $T_0$ અને $P_0$ છે. જ્યારે તેનું તાપમાન સમદાબી પ્રક્રિયા દ્વારા બમણું થાય ત્યારે વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo