દ્વિ-પરમાણ્વીય વાયુના અણુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે તાપમાન બમણું કરવામાં આવે છે,ત્યારે અણુ બે પરમાણુઓમાં વિભાજિત થાય છે. તો પરમાણુની નવી $rms$ ઝડપ કેટલી થશે?

  • A
    $v$
  • B
    $\sqrt{2}v$
  • C
    $2v$
  • D
    $4v$

Explore More

Similar Questions

કયા તાપમાને ઑક્સિજન વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(\nu_{rms})$ એ $27 \, ^\circ C$ તાપમાને હાઈડ્રોજન વાયુની $\nu_{rms}$ જેટલી થશે? $(M_{O_2} = 32 \, g \, mol^{-1}, M_{H_2} = 2 \, g \, mol^{-1})$

જો તાપમાન બમણું કરવામાં આવે અને ઓક્સિજનના અણુઓ પરમાણ્વીય ઓક્સિજનમાં વિભાજિત થાય,તો ઓક્સિજનના અણુઓના રૂટ મીન સ્ક્વેર વેગ પર શું અસર થશે?

એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુઓનો $v_{rms} = 400 \ ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય,તો બાકીના વાયુના અણુઓનો $v_{rms} = \dots \ ms^{-1}$ થશે.

વાયુના આપેલ દળના અણુઓનો $27^{\circ}C$ તાપમાને અને $1.0 \times 10^5 \, N/m^2$ દબાણે $r.m.s.$ વેગ $200 \, m/s$ છે. જ્યારે તાપમાન $127^{\circ}C$ અને દબાણ $0.5 \times 10^5 \, N/m^2$ હોય,ત્યારે $r.m.s.$ વેગ $m/s$ માં કેટલો હશે?

જો $STP$ પર,વાયુમાં ધ્વનિનો વેગ $(\gamma = 1.5)$ $600 \, m/s$ હોય,તો $STP$ પર વાયુના અણુઓનો $r.m.s.$ વેગ ........... $m/s$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo