એક કેશનળીને શિરોલંબ સાથે $30^o$ અને $60^o$ ના ખૂણે ગોઠવવામાં આવે છે. તો કેશનળીમાં પ્રવાહીના સ્તંભની લંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1:\sqrt{3}$
  • B
    $1:\sqrt{2}$
  • C
    $\sqrt{2}:1$
  • D
    $\sqrt{3}:1$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશિકાની ત્રિજ્યા $\frac{r}{4}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીનો એક છેડો પાણીમાં ઊભી રીતે ડૂબાડવામાં આવે ત્યારે પાણીના સ્તંભના વધારા માટે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? (ધારો કે પૃષ્ઠતાણ $= T$ અને પાણીની ઘનતા $= \rho$)

પૃથ્વીની સપાટી પર એક કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ચંદ્રની સપાટી પર તે જ કેશનળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી હશે?

પ્રવાહી $A$ એક કેશિકા નળીમાં $10 \ cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે અને પ્રવાહી $B$ તે જ નળીમાં $2 \ cm$ ની ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. $A$ અને $B$ ની ઘનતા અનુક્રમે $1 \ g/cm^3$ અને $10 \ g/cm^3$ છે. નળી સાથે $A$ અને $B$ નો સંપર્કકોણ અનુક્રમે $0^{\circ}$ અને $135^{\circ}$ છે. જો $A$ અને $B$ નું પૃષ્ઠતાણ $S_A$ અને $S_B$ હોય,તો ગુણોત્તર $\frac{S_B}{S_A}$ કેટલો થાય?

સમાન વ્યાસની બે કેશ નળીઓને બે અલગ-અલગ પ્રવાહીમાં ઊભી રાખવામાં આવે છે,જેની ઘનતાનો ગુણોત્તર $4:3$ છે. બે કેશ નળીઓમાં પ્રવાહીનું સ્તર અનુક્રમે $h_1$ અને $h_2$ જેટલું ઊંચે ચઢે છે. જો પ્રવાહીઓનું પૃષ્ઠતાણ $6:5$ ના ગુણોત્તરમાં હોય,તો ઊંચાઈનો ગુણોત્તર $\left(\frac{h_1}{h_2}\right)$ કેટલો થશે? (ધારો કે તેમના સંપર્કકોણ સમાન છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo