$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશિકાની ત્રિજ્યા $\frac{r}{4}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

  • A
    $\frac{m}{4}$
  • B
    $\frac{4}{m}$
  • C
    $4m$
  • D
    $m$

Explore More

Similar Questions

કેશિકામાં પાણી $10\, cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $73 \times 10^{-3}\, N/m$,ઘનતા $10^3\, kg/m^3$ અને $g = 9.8\, m/s^2$ હોય,તો કેશિકાની ત્રિજ્યા શોધો. ($, cm$ માં)

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશિકાની ત્રિજ્યા $r/3$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું હશે?

જ્યારે સીધી કેશનળીનો એક ભાગ પ્રવાહીમાં ઊભી રીતે મૂકવામાં આવે છે, ત્યારે પ્રવાહી અમુક ઊંચાઈ $h$ સુધી ઉપર ચઢે છે. જો કેશનળીની આંતરિક ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ દરેક $1\%$ જેટલા ઘટે, તો નળીમાં પ્રવાહીની ઊંચાઈમાં . . . . . . $\%$ ફેરફાર થશે.

એક કેશિકા નળીમાં પ્રવાહી $2 \ cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે; તે કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ છે. હવે નળીને વધુ નીચે ઉતારવામાં આવે છે,જેથી કેશિકા પ્રવાહીની સપાટીથી માત્ર $1 \ cm$ ઉપર રહે છે. આ કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $......^{\circ}$ થશે.

Difficult
View Solution

જ્યારે કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણી નળીમાં $8 \ cm$ સુધી ઉપર ચઢે છે. જ્યારે નળીને નીચે ધકેલવામાં આવે કે જેથી તેનો છેડો બહારના પાણીના સ્તરથી માત્ર $5 \ cm$ ઉપર રહે,ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo