સમાન દ્રવ્યમાંથી બનાવેલ બે કેશનળીઓને સમાન પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. જો કેશનળીઓમાં પ્રવાહીની ઊંચાઈ અનુક્રમે $2.2 \ cm$ અને $6.6 \ cm$ હોય,તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $9:1$
  • B
    $1:9$
  • C
    $3:1$
  • D
    $1:3$

Explore More

Similar Questions

કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પાણીની સપાટીથી ઉપર કેશનળીની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીનો એક છેડો પાણીમાં ઊભી રીતે ડૂબાડવામાં આવે ત્યારે પાણીના સ્તંભના વધારા માટે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? (ધારો કે પૃષ્ઠતાણ $= T$ અને પાણીની ઘનતા $= \rho$)

જ્યારે કેશનળીનો એક છેડો પાણીમાં ઊભો ડૂબાડવામાં આવે ત્યારે પાણી $3\, cm$ ઊંચાઈ સુધી ચઢે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $75 \times 10^{-3}\, N/m$ હોય,તો કેશનળીનો વ્યાસ ....... $mm$ થશે. ($g = 10\, m/s^2$ લો)

એક કેશનળીની ત્રિજ્યા $2 \times 10^{-3} \ m$ છે. જો $6.28 \times 10^{-4} \ N$ વજન ધરાવતું પ્રવાહી કેશનળીમાં રહી શકતું હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં કેશાકર્ષણ ઊંચાઈ $h$ માટેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo