એક પદાર્થ $0.1 \ m$ ત્રિજ્યાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે. તો $t = 5 \ s$ સમયે કુલ પ્રવેગ ........ $m/s^2$ હશે.

  • A
    $10$
  • B
    $100$
  • C
    $250$
  • D
    $500$

Explore More

Similar Questions

એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ અચળ ઝડપથી ગતિ કરે છે. જો ઝડપ સમાન રાખીને ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો કેન્દ્રગામી બળ પર શું અસર થશે?

એક ડિસ્ક કેન્દ્ર $C$ માંથી પસાર થતી અને ડિસ્કના સમતલને લંબ અક્ષની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ સાથે ફરી રહી છે. એક જીવડું ડિસ્કની સાપેક્ષે અચળ વેગ $v$ સાથે ત્રિજ્યાવર્તી દિશામાં ડિસ્ક પર ગતિ કરી રહ્યું છે. જ્યારે તેનું કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે જીવડાનો પ્રવેગ કેટલો હશે :-

એક દ્રઢ પદાર્થના કણનો કોણીય વેગ અચળ નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો સમાન દળ ધરાવતા બે કણોના પથની વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર $3:4$ હોય,તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે,તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. કોઈ ચોક્કસ ક્ષણે કણનો પ્રવેગ અને વેગમાન $\vec a = (4\hat i + 3\hat j)\ m/s^2$ અને $\vec p = (8\hat i - 6\hat j)\ kg \cdot m/s$ છે. કણની ગતિ કેવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo