સંક્રાતિ વાયુ તત્વોની ઉષ્માગતિકીય સ્થાયિતા કોના ઉપર આધારીત છે ?

  • A

    પરમાણ્વિય ત્રિજ્યા ઉપર

  • B

    આયનીકરણ એન્થાલ્પીની માત્રા પર

  • C

    વિર્ધુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર

  • D

    શિલ્ડિંગ અસર

Similar Questions

પ્રથમ સંક્રાંતિશ્રેણીના તત્ત્વોના આયનોનું અનુચુંબકત્વ શાથી ઉત્પન્ન થાય છે ? આ તત્ત્વોના આયનોની ગણતરી કરેલી અને પ્રાયોગિક અવલોકિત ચુંબકીય ચાકમાત્રા જણાવો. 

નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ જાબુંડીયો છે

નીચેનામાંથી કઇ સંક્રાન્તિ ધાતુ આયનોમાં $ d-d$  સંક્રાન્તિ શક્ય છે ?

નીચેનામાંથી કણો સંકીર્ણ આયન $2.82\,BM $ ચુંબકીય ચાકમાત્રા ધરાવશે ?

નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?

  • [JEE MAIN 2016]