સંક્રાતિ વાયુ તત્વોની ઉષ્માગતિકીય સ્થાયિતા કોના ઉપર આધારીત છે ?
પરમાણ્વિય ત્રિજ્યા ઉપર
આયનીકરણ એન્થાલ્પીની માત્રા પર
વિર્ધુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર
શિલ્ડિંગ અસર
નીચેનામાંથી કયુ સક્રાંતિ ધાતુના લક્ષણિક ગુણધર્મ નથી ?
કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક $25$ હોય તો, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો.
તેના સંયોજનોમાં ટાઇટેનિયમની ચુંબકીય ચાકમાત્રા $1.73\,B.M $ દર્શાવે તો સંયોજનમાં $Ti $ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી ?
સંક્રાંતિ તત્વો સંબંધિત સાચા વિધાનો પસંદ કરો?
આવર્ત કોષ્ટકમાં મેંગેનીઝની નીચેનું તત્વ,ટેક્નેટીયમ, નીચે પૈકી ક્યા માટે ઉચ્ચ મૂલ્યો ધરાવવાની અપેક્ષા રાખવામાં આવશે?
$(I)$ ગલન બિંદુ $(II)$ ઉત્કલન બિંદુ $(III)$ ઘનતા