આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.
તેઓ ધાત્ત્વિક વાહકતા ધરાવે છે.
તેઓના ગલનબિંદુ ઊંચા હોય છે.
તેઓ રાસાયણિક રીતે સક્રિય છે.
તેઓ ઘણા સખત હોય છે.
એક સંક્રાંતિ તત્વની ચુંબકીય ચાકમાત્રા $\sqrt {15} \,B.M.$ છે. તો તેમાં રહેલ અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા જણાવો.
ચુંબકીય ચાકમાત્રાના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યોમાં વિચલન શાને કારણે હશે
આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ .
કોપર ઓક્સાઇડ જે લાલ રંગનો હોય છે તે કયુ સૂત્ર ધરાવે છે?