આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.

  • [JEE MAIN 2019]
  • A

    તેઓ ધાત્ત્વિક વાહકતા ધરાવે છે.

  • B

    તેઓના ગલનબિંદુ ઊંચા હોય છે.

  • C

    તેઓ રાસાયણિક રીતે સક્રિય છે.

  • D

    તેઓ ઘણા સખત હોય છે.

Similar Questions

એક સંક્રાંતિ તત્વની ચુંબકીય ચાકમાત્રા $\sqrt {15} \,B.M.$ છે. તો તેમાં રહેલ અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા જણાવો. 

એક ધાતુ ક્ષાર (આપેલમાંથી એક) ગરમ પરિસ્થિતિમાં બોરેક્સ મણકા કસોટીમાં જ્યોત માં દર્શાવેલ બિંદુ $B$ આગળ ગરમ કરતાં પરિણામ સ્વરૂપે લીલા રંગનો ક્ષાર મણકો પ્રાપ્ત થાય છે. ક્ષારની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા .......... $BM$ છે. (નજીકનો પૂર્ણાંક)
[ આપેલ : પરમાણુ ક્રમાંક $\mathrm{Cu}=29, \mathrm{Ni}=28, \mathrm{Mn}=25, \mathrm{Fe}=26$ ]

  • [JEE MAIN 2024]

ચુંબકીય ચાકમાત્રાના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યોમાં વિચલન શાને કારણે હશે

આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ . 

કોપર ઓક્સાઇડ જે લાલ રંગનો હોય છે તે કયુ સૂત્ર ધરાવે છે?