આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.

  • [JEE MAIN 2019]
  • A

    તેઓ ધાત્ત્વિક વાહકતા ધરાવે છે.

  • B

    તેઓના ગલનબિંદુ ઊંચા હોય છે.

  • C

    તેઓ રાસાયણિક રીતે સક્રિય છે.

  • D

    તેઓ ઘણા સખત હોય છે.

Similar Questions

જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર $(\%)$ પ્રમાણ જણાવો.

$Cu_2Cl_2$ અને $CuCl_2$ માંથી વધારે સ્થાયી કયો છે ? શાથી ? 

$V, Cr, Mn$  અને $Fe $ ના પરમાણુક્રમાંક અનુક્રમે $23,24,25 $ અને $26 $ છે. આ પૈકી કયા તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ (પ. ક્ર. $Ni= 28)$ ની “ફક્ત સ્પીન' ચુંબકીય ચાક્મત્રા [ બોહર મેગ્નેટોન એકમ માં , $(\mu _B )$ ] કેટલી થશે ?

  • [AIEEE 2006]

ઝીંક નું કયું સંયોજન ઠંડી સ્થિતિમાં સફેદ અને ગરમ સ્થિતિમાં પીળો રંગ ધરાવે છે ?