મિશ્રધાતુ બનવા માટે બે ધાતુ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઇએ
$15\%$ થી ઓછો
$15\% $ કરતાં વધુ
$15\%$
$24.5\%$
$(i)\,V^{4+}$ $(ii)\,Mn^{4+}$ $(iii)\,Fe^{3+}$ $(iv)\,Ni^{2+}$ આયનોને તેમના ચુંબકીય ચાકમાત્રા અનુસાર ગોઠવો. $[ V = 23, \,Mn = 25,\, Fe = 26, \,Ni = 28]$
$TiF_6^{2-}$ , $CoF_6^{3-}$ , $Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ની વચ્ચે રંગવિહીન સંયોજન/આયન ક્યા છે?
$\mathrm{MO}_4{ }^{2-}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય ............ $BM$ છે. $(Sc, Ti, V, Cr$, $\mathrm{Mn}$ અને $\mathrm{Zn}$ પૈકી સૌથી ઓછી ધાત્વિક ત્રિજ્યાઓ ધરાવતો ધાતુ $M$ છે.)
(આપેલ : પરમાણુક્રમાંક $\mathrm{Sc}=21, \mathrm{Ti}_{\mathrm{i}}=22, \mathrm{~V}=23, \mathrm{Cr}=24, \mathrm{Mn}=25$ અને $\mathrm{Zn}=30$ )
$Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}$ અને $Cr ^{2+}$ આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
નીચેનામાથી ક્યૂ તત્વ સાધારણ રીતે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?