પ્રથમ હરોળના સાપેક્ષમાં દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ તત્ત્વો પરસ્પર વધારે મળતાં આવે છે. સમજાવો. શાથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે લેન્થેનોઇડ સંકોચનના કારણે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની પરમાણવીય ત્રિજ્યા લગભગ સમાન છે. લેન્થેનોઈડ સંકોચન ન થવાથી પ્રથમ સંક્રાંતિ શ્રેણી $(3 d)$ના તત્ત્વોની સરખામણીમાં દ્રિતીય સંક્રાંતિ શ્રેણી $(4 d)$ ના તત્ત્વોનાં પરમાણ્વીય કદ મોટાં હોય છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી $(5 d)$ ના તત્ત્વોના પરમાણવીય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણ્વીય કદ જેટલા જ હોય છે.

Similar Questions

ધાતુ $M$ એ તેની $+2$ અને $+4$ ઓક્સિડેશન અવસ્થામાં ક્લોરાઇડ બનાવે છે. આ ક્લોરાઇડ અંગે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

  • [AIEEE 2006]

સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Cr $ થી $Cu$ સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે.......

નીચેના પૈકી કયા સંયોજન રંગીન છે

ઊંચી $(+7) $ ઓક્ડેક્સિશન અવસ્થા કોના દ્વારાબતાવવામાં આવે છે ?

  • [AIPMT 2002]

પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.

  • [JEE MAIN 2019]