યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તાર સમાન ન હોય,તો . . . . .

  • A
    શલાકાઓ વચ્ચેનું અંતર ઘટશે.
  • B
    શલાકાઓ વચ્ચેનું અંતર વધશે.
  • C
    શલાકાઓની સંખ્યા વધશે.
  • D
    શલાકાઓ વચ્ચેનો કોન્ટ્રાસ્ટ (સ્પષ્ટતા) ઘટશે.

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,ઉદગમ $S$ અને બે સ્લિટ $A$ અને $B$ શિરોલંબ છે,જેમાં સ્લિટ $A$ એ સ્લિટ $B$ ની ઉપર છે. વ્યતિકરણ ભાત (fringes) શિરોલંબ પડદા $K$ પર જોવા મળે છે. જો $S$ થી $B$ સુધીનો ઓપ્ટિકલ પથ લંબાઈમાં થોડો વધારો કરવામાં આવે (વધારે વક્રીભવનાંક ધરાવતું પારદર્શક માધ્યમ મૂકીને) અને $S$ થી $A$ સુધીની ઓપ્ટિકલ પથ લંબાઈમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે,તો પડદા $K$ પરની વ્યતિકરણ ભાત:

બે સ્લિટ્સ $0.3\, mm$ દ્વારા અલગ પડેલી છે. $500\, nm$ પ્રકાશનો કિરણપુંજ સ્લિટ્સ પર આપાત થઈને વ્યતિકરણ ભાત રચે છે. $-30^{\circ} < \theta < 30^{\circ}$ ના કોણીય વિસ્તારમાં જોવા મળતા મહત્તમની સંખ્યા શોધો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે,તો ફ્રિન્જની પહોળાઈ:

યંગના બે સ્લિટના પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $3 \, cm$ છે,સ્લિટથી પડદાનું અંતર $7 \, cm$ છે અને પ્રકાશની તરંગલંબાઈ $1000 \, \mathring{A}$ છે. શલાકાની પહોળાઈ શોધો.

વ્યતિકરણના પ્રયોગમાં,સ્લિટ અને આઈપીસ વચ્ચેનું અંતર $D$ છે. જ્યારે બે આભાસી ઉદગમો વચ્ચેનું અંતર $d_{A}$ થી બદલીને $d_{B}$ કરવામાં આવે છે,ત્યારે ફ્રિન્જની પહોળાઈ $Z_{A}$ થી બદલાઈને $Z_{B}$ થાય છે. $Z_{A} / Z_{B}$ નો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo