જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત હેઠળ $R$ અવરોધ ધરાવતા તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

  • A
    $1/R^2$
  • B
    $1/R$
  • C
    $R$
  • D
    $R^2$

Explore More

Similar Questions

$R$ અવરોધ ધરાવતા એક સમાન તાર પર $V_0$ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે. પાવર વ્યય $P_1$ છે. ત્યારબાદ તારને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને દરેક ભાગની લંબાઈ પર $V_0$ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે. બે તારમાં કુલ પાવર વ્યય $P_2$ છે. ગુણોત્તર $P_2: P_1$ એ $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય $.............$ છે.

$9 V$ ની બેટરીના ઋણ ટર્મિનલથી ધન ટર્મિનલ સુધી $6 \mu C$ નો વિદ્યુતભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

એક વિદ્યુત પરિપથમાં,એક બેટરીને અમુક ચોક્કસ સમયમાં તેમાંથી $20\, C$ વિદ્યુતભાર પસાર કરવા માટે જોડવામાં આવે છે. બેટરીની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા કરવામાં આવેલ કાર્ય ........... $J$ છે.

એક ઇલેક્ટ્રિક રૂમ રેડિયેટર જે $225\, V$ પર કાર્ય કરે છે તેનો અવરોધ $50\, \Omega$ છે. રેડિયેટરનો પાવર આશરે ............... $W$ છે.

$l$ લંબાઈ, $r$ આડછેદની ત્રિજ્યા અને $\rho$ અવરોધકતા ધરાવતા તારમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે। ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo