સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની વક્રતા ત્રિજ્યા જેટલી છે. તેના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.

  • A
    $1.33$
  • B
    $1.6$
  • C
    $1.5$
  • D
    $2$

Explore More

Similar Questions

ક્રાઉન ગ્લાસ $(n = 1.525)$ નો બહિર્ગોળ લેન્સ જો નીચેનામાંથી શેમાં ડૂબાડવામાં આવે તો તે અપસારી (divergent) લેન્સ તરીકે વર્તશે?

સમાંતર કિરણો એક જાડા સમતલ-બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે જેની વક્રતા ત્રિજ્યા $R$,વક્રીભવનાંક $\mu$ અને જાડાઈ $t$ છે. જ્યારે કિરણો સમતલ સપાટી પર આપાત થાય છે,ત્યારે તેઓ સમતલ સપાટીથી $x$ અંતરે કેન્દ્રિત થાય છે. જ્યારે કિરણો વક્ર સપાટી પર આપાત થાય છે,ત્યારે તેઓ વક્ર સપાટીથી $y$ અંતરે કેન્દ્રિત થાય છે. તો:

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા લેન્સની આગળની સપાટીનો પાવર $+ 11 D$ અને પાછળની સપાટીનો પાવર $-6 D$ છે. જો આ લેન્સને $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો લેન્સનો પરિણામી પાવર કેટલો થશે?

કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પાવરનો હવામાં રહેલા પાવર સાથેનો ગુણોત્તર કેટલો થાય?

એક અભિસારી લેન્સ (converging lens) દ્વારા ઉત્પન્ન થતા પદાર્થ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર $0.72 \ m$ છે. મોટવણી $2$ છે. જ્યારે પદાર્થને લેન્સ તરફ $0.04 \ m$ ખસેડવામાં આવે ત્યારે મોટવણી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo