કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પાવરનો હવામાં રહેલા પાવર સાથેનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2$:$3$
  • B
    $3$:$2$
  • C
    $2$:$5$
  • D
    $5$:$2$

Explore More

Similar Questions

જો સૂર્યપ્રકાશને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને કાગળ પર કેન્દ્રિત કરવામાં આવે,તો જ્યારે લેન્સને કાગળથી $30 \text{ cm}$ ઉપર રાખવામાં આવે ત્યારે તે સૌથી ઓછા સમયમાં કાગળને સળગાવવાનું શરૂ કરે છે. જો લેન્સની વક્રતા ત્રિજ્યા $60 \text{ cm}$ હોય,તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{\alpha}{10}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

એક વસ્તુનું નાનું પ્રતિબિંબ તેનાથી $1.0 \ m$ દૂર આવેલા પડદા પર મેળવવાનું છે. આ પરિણામ મેળવવા માટે નીચેનામાંથી શું યોગ્ય રીતે ગોઠવવું જોઈએ?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

બાયકોન્વેક્સ (બહિર્ગોળ) લેન્સ અને બાયકોન્કેવ (અંતર્ગોળ) લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર આકૃતિની મદદથી સમજાવો.

એક બિંદુવત ઉદગમ $5 \ cm$ ની સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા સમપ્રમાણ કાચના બાયકોન્વેક્સ લેન્સની આગળની સપાટીથી $20 \ cm$ ના અંતરે મૂકવામાં આવ્યું છે. આ લેન્સની પાછળની સપાટીથી પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે? $[$કાચનો વક્રીભવનાંક $1.5$ આપેલ છે$]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo