$10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબનું મહત્તમ અંતર કેટલું હોય?

  • A
    $20 \ cm$
  • B
    $10 \ cm$
  • C
    $5 \ cm$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસાના ધ્રુવથી વસ્તુનું અંતર તેની વક્રતા ત્રિજ્યા જેટલું છે. પ્રતિબિંબ કેવું હશે?

એક ડ્રાઇવિંગ મિરર $10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા નળાકાર અરીસાનો બનેલો છે અને વક્ર સપાટી પરની લંબાઈ $10 \,cm$ છે. જો ડ્રાઇવરની આંખ અરીસાથી ખૂબ દૂર છે તેમ માનવામાં આવે,તો રેડિયનમાં દ્રષ્ટિનું ક્ષેત્ર (field of view) કેટલું હશે ($.0$ માં)?

$6 \ cm$ લંબાઈનો પદાર્થ $f$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર $4f$ અંતરે મૂકેલો છે. પ્રતિબિંબની લંબાઈ ......$cm$ થશે.

Difficult
View Solution

એક પદાર્થ અને $f=10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો બંને અરીસાની મુખ્ય અક્ષ પર અચળ ઝડપે ગતિ કરે છે. પદાર્થ લેબોરેટરી ફ્રેમની સાપેક્ષમાં $V_0=15 \text{ cm s}^{-1}$ ની ઝડપે અરીસા તરફ ગતિ કરે છે. કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થ અને અરીસા વચ્ચેનું અંતર $u$ છે. જ્યારે $u=30 \text{ cm}$ હોય,ત્યારે અરીસાની ઝડપ $V_m$ એવી છે કે જેથી પ્રતિબિંબ લેબોરેટરી ફ્રેમની સાપેક્ષમાં ક્ષણિક સ્થિર રહે છે અને પદાર્થ વાસ્તવિક પ્રતિબિંબ બનાવે છે. $V_m$ નું મૂલ્ય . . . . . $\text{cm s}^{-1}$ છે.

સૂર્ય (વ્યાસ $D$) એ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ આગળ $\theta$ ખૂણો આંતરે છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo