$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સથી $20 \ cm$ અંતરે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો રચાતું પ્રતિબિંબ:

  • A
    $AB$ ની જમણી બાજુએ $60 \ cm$
  • B
    $AB$ ની ડાબી બાજુએ $60 \ cm$
  • C
    $AB$ ની ડાબી બાજુએ $12 \ cm$
  • D
    $AB$ ની જમણી બાજુએ $12 \ cm$

Explore More

Similar Questions

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30\,cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુએ કેટલા અંતરે ($cm$ માં) $10\,cm$ વક્રતાત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો મૂકવો જોઈએ જેથી લેન્સ અને અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો સંપાત થાય?

Difficult
View Solution

જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે,ત્યારે તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ...... છે.

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $10 \, cm$ અંતરે એક ટાંકણી મૂકવામાં આવી છે. લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. ટાંકણીથી દૂરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલો છે અને તેની વક્રતા ત્રિજ્યા $22 \, cm$ છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન $cm$ માં શોધો.

Difficult
View Solution

એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10\; cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તેની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,અને લેન્સની સામે $u$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પર જ મળે છે. $u$ નું મૂલ્ય શોધો. ($; cm$ માં)

એક પાતળો સમતલ-બહિર્ગોળ લેન્સ જ્યારે તેની સમતલ સપાટી પરથી રજતિત (silvered) કરવામાં આવે છે,ત્યારે તે $0.2 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા .......$m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo