ત્રિકોણાકાર પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ કેવી રીતે દર્શાવવામાં આવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ અને ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગના પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. તો:

ફ્લિન્ટ અને ક્રાઉન કાચના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અનુક્રમે $A'$ અને $A$ છે. જ્યારે તેનો ઉપયોગ વિચલન સિવાય વિભાજન (dispersion) ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે,ત્યારે $A'/A$ ગુણોત્તર કેટલો થશે?

એકવર્ણી પ્રકાશનો કિરણપુંજ એક સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $i = 50^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો નિર્ગમન કોણ $e = 40^{\circ}$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ $\delta_m$ કેટલો હશે?

જો પ્રિઝમનો કોણ $60^{\circ}$ હોય અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા $^{\circ}$ થશે?

એક મોનોક્રોમેટિક પ્રકાશ એક સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર ચોક્કસ ખૂણે આપાત થાય છે અને લઘુત્તમ વિચલન અનુભવે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ હોય,તો આપાતકોણ ... $^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo