વક્રીભવનાંક $\mu$ અને નાના પ્રિઝમ કોણ $A$ ધરાવતા પ્રિઝમ દ્વારા ઉદ્ભવતો વિચલન કોણ $\delta$ ............ દ્વારા આપવામાં આવે છે:

  • A
    $\delta = (\mu - 1) A$
  • B
    $\delta = (\mu + 1) A$
  • C
    $\delta = (A - 1)$
  • D
    $\delta = (A + 1) \mu$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $30^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $(\sin 30^{\circ}=0.5, \sin 60^{\circ}=\sqrt{3}/2)$.

જો $r_1$ અને $r_2$ એ પ્રિઝમની પ્રથમ અને બીજી સપાટી પરના વક્રીભવનકોણ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો થાય?

$n$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની બહાર નીકળતી સપાટી પર $n/2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનું પડ ચડાવેલું છે. જ્યારે આ પ્રિઝમને લઘુત્તમ વિચલન કોણ માટે ગોઠવવામાં આવે છે,ત્યારે તે બરાબર ક્રાંતિકોણની શરતનું પાલન કરે છે. પ્રિઝમનો કોણ . . . . . . છે. ($^{\circ}$ માં)

પ્રિઝમ $(\mu = \sqrt{3})$ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે આપાતકોણ એ પ્રિઝમની અંદરના વક્રીભવનકોણ કરતા બમણો છે. તો,પ્રિઝમનો કોણ ..... (ડિગ્રીમાં) છે.

પ્રકાશનું એક એકવર્ણી કિરણ $A$ વક્રીભવન કોણ ધરાવતા પાતળા પ્રિઝમ પર લંબરૂપે આપાત થાય છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે કિરણ $(1.15)^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. બીજી સપાટી પરથી આંતરિક પરાવર્તન પામતું કિરણ પ્રથમ સપાટીમાંથી બહાર નીકળે છે ત્યારે આપાત કિરણ સાથે $(6.3)^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo