$0.2 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $600 \, V$ ના સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કર્યા પછી,તેને $1.0 \, \mu F$ ના વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. કેપેસિટર પરનું અંતિમ સ્થિતિમાન.........$V$ હશે.

  • A
    $300$
  • B
    $600$
  • C
    $100$
  • D
    $120$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. કેપેસિટર $A$ પર $q$ જેટલો વિદ્યુતભાર છે,જ્યારે $B$ વિદ્યુતભાર રહિત છે. સ્વીચ $S$ બંધ કર્યાના લાંબા સમય પછી કેપેસિટર $B$ પર દેખાતો વિદ્યુતભાર કેટલો હશે?

બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ $S$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે અને કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે,જ્યારે કળ બંધ કરવામાં આવે છે,ત્યારે કેપેસીટરો પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે?

Difficult
View Solution

$\frac{2}{3} R$ અને $\frac{1}{3} R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ વાહક ગોળાઓ $S_{1}$ અને $S_{2}$ પર અનુક્રમે $12\, \mu C$ અને $-3\, \mu C$ વિદ્યુતભાર છે,અને તેઓ એકબીજાથી ઘણા દૂર છે. હવે તેમને એક વાહક તાર દ્વારા જોડવામાં આવે છે. આ કર્યા પછી લાંબા સમય બાદ $S_{1}$ અને $S_{2}$ પરના વિદ્યુતભાર અનુક્રમે કેટલા હશે?

$10 \mu F$ ના કેપેસિટરને $100 V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. તેને બેટરીથી અલગ કરીને $30 \mu F$ કેપેસિટન્સ ધરાવતા બીજા અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન,પ્રથમ કેપેસિટર દ્વારા ગુમાવેલી સ્થિત-વિદ્યુત ઉર્જા કેટલી હશે?

$C_1$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V_0$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. બેટરીથી ડિસ્કનેક્ટ કર્યા પછી,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C_2$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડવામાં આવે છે. સ્વીચ $S$ ને જોડતા પહેલા અને પછીની કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo