સૂર્યમાંથી ઉત્સર્જિત સૉલર વિકિરણ $6000 \, K$ તાપમાને રહેલ કાળા પદાર્થના વિકિરણ જેવું છે. મહત્તમ તીવ્રતાનું વિકિરણ $4800 \, \mathring{A}$ તરંગલંબાઈએ ઉત્સર્જિત થાય છે. જો સૂર્યનું તાપમાન $6000 \, K$ થી ઘટીને $3000 \, K$ થાય,તો કઈ તરંગલંબાઈ ($\mathring{A}$ માં) મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત થશે?

  • A
    $4800$
  • B
    $9600$
  • C
    $7200$
  • D
    $6400$

Explore More

Similar Questions

વીનનો સ્થાનાંતરનો નિયમ (Wien's displacement law) લખો અને સમજાવો.

Difficult
View Solution

બે તારાઓ અનુક્રમે $3600 \ \mathring{A}$ અને $4800 \ \mathring{A}$ તરંગલંબાઇનું મહત્તમ વિકિરણ ઉત્સર્જિત કરે છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો હશે?

સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જાતા વિકિરણમાં મહત્તમ તીવ્રતાવાળા વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

$700 \ K$ તાપમાને રહેલા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ $4.08 \ \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1400 \ K$ કરવામાં આવે,તો મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ ........ $\mu m$ થશે.

પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo