$T$ તાપમાને રહેલા વાયુમાં ફક્ત દ્વિ-આણ્વિય દઢ પરમાણુઓ છે. જો પરમાણુની જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો ભ્રમણ કરતાં પરમાણુની કોણીય સરેરાશ વર્ગ વેગ (rms angular velocity) શું થશે? ($k$ = બોલ્ટઝમેન અચળાંક)

  • A
    $\sqrt{\frac{2kT}{I}}$
  • B
    $\sqrt{\frac{kT}{I}}$
  • C
    $\sqrt{\frac{3kT}{I}}$
  • D
    $\sqrt{\frac{5kT}{I}}$

Explore More

Similar Questions

એક પાત્રમાં રાખેલા આર્ગોનનું તાપમાન અચળ કદ પર $1^\circ C$ જેટલું વધારવામાં આવે છે. વાયુને આપવામાં આવતી કુલ ઉષ્મા એ સ્થાનાંતરિત (translational) અને ભ્રમણીય (rotational) ઊર્જાનું મિશ્રણ છે. તેમનો સંબંધિત હિસ્સો કેટલો છે?

જો અચળ દબાણ અને અચળ કદ પર વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ હોય,તો વાયુના દ્રઢ અણુઓની મુક્તિની માત્રા (degrees of freedom) કેટલી થાય?

એક દ્રઢ દ્વિપરમાણ્વીય અણુને કેટલી ભ્રમણીય મુક્તિની માત્રાઓ (rotational degrees of freedom) હોય છે?

$500 \text{ g}$ દ્વિ-પરમાણ્વીય વાયુ $10^5 \text{ N m}^{-2}$ ના દબાણે બંધ છે. વાયુની ઘનતા $5 \text{ kg m}^{-3}$ છે. વાયુના એક મોલની તેની ઉષ્મીય ગતિને કારણે ઉર્જા કેટલી હશે? [વાયુના અણુને દ્રઢ રોટેટર તરીકે ગણો]

ચોક્કસ તાપમાને,વાયુના અણુ દીઠ મુક્તિના અંશો (degrees of freedom) $8$ છે. જ્યારે વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે ત્યારે તે $150 \; J$ કાર્ય કરે છે. વાયુ દ્વારા શોષાયેલી ઉષ્માનો જથ્થો $..... \; J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo