ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ $m$ લટકાવેલ છે. પુલીનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. જો પુલી એ નિયમિત વર્તુળાકાર તકતી હોય અને દોરી પુલી પર સરકતી ન હોય,તો દળનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{3}{2}g$
  • B
    $g$
  • C
    $\frac{2}{3}g$
  • D
    $\frac{g}{3}$

Explore More

Similar Questions

એક નિશ્ચિત અક્ષની આસપાસ ભ્રમણીય ગતિ માટે દ્રઢ પદાર્થ પાસે કેટલી સ્વતંત્રતાની માત્રા (degrees of freedom) હોય છે?

ભ્રમણ કરતી વસ્તુનો રેખીય વેગ $\overrightarrow v = \overrightarrow \omega \times \overrightarrow r$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\overrightarrow \omega$ એ કોણીય વેગ છે અને $\overrightarrow r$ એ ત્રિજ્યા સદિશ છે. જો પદાર્થનો કોણીય વેગ $\overrightarrow \omega = \hat i - 2\hat j + 2\hat k$ અને ત્રિજ્યા સદિશ $\overrightarrow r = 4\hat j - 3\hat k$ હોય,તો રેખીય વેગનું મૂલ્ય $|\overrightarrow v |$ શોધો.

એક સમાન સળિયો ગુરુત્વાકર્ષણ મુક્ત વિસ્તારમાં ચોક્કસ અચળ કોણીય વેગ $\omega$ સાથે ફરી રહ્યો છે. પરિભ્રમણની ધરીથી $x$ અંતરે તણાવ પ્રતિબળ $\sigma$ માં થતો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યો છે?

Difficult
View Solution

$M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નળાકાર કૂવા પર ઘર્ષણરહિત ધરી પર ગોઠવેલો છે. અવગણ્ય દળનું દોરડું નળાકારની આસપાસ વીંટાળેલું છે અને $m$ દળની એક ડોલ દોરડા સાથે લટકાવેલી છે. ડોલનો રેખીય પ્રવેગ કેટલો હશે?

આપેલ આકૃતિમાં,$m_2$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની આસપાસ વીંટળાયેલી દોરી વડે લટકાવેલ છે,જે $m_1$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી સ્થિર ગરગડી પરથી પસાર થાય છે. જો નક્કર નળાકારનો રેખીય પ્રવેગ $a_2$ હોય અને ત્યાં કોઈ લપસણ (slipping) ન હોય,તો તેનો કોણીય પ્રવેગ $\alpha_2$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo