$\ell$ લંબાઈની બાજુ ધરાવતા ચોરસના ચારેય ખૂણાઓ પર $m$ દળના ચાર કણો મૂકેલા છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પર તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા ......... છે.

  • A
    $\frac{\ell}{\sqrt{2}}$
  • B
    $\frac{\ell}{2}$
  • C
    $\ell$
  • D
    $\ell\sqrt{2}$

Explore More

Similar Questions

પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા (radius of gyration) શેના પર આધાર રાખે છે?

બે વર્તુળાકાર વલયોના દળનો ગુણોત્તર $1:2$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $2:1$ છે. આ વલયોની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર પ્લેટની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

લંબચોરસ $ABCD$ માટે જ્યાં $BC = 2AB$ છે,કઈ ધરીની આસપાસ જડત્વની ચાકમાત્રા (moment of inertia) ન્યૂનતમ હશે?

Difficult
View Solution

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા ત્રણ સળિયાઓને $X$,$Y$ અને $Z$-અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે દરેક સળિયાનો એક છેડો ઉગમબિંદુ પર રહે. $Z$-અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo